
હવે એન્ડ્રોઇડ ક્રોમ બ્રાઉઝરમાં નેનો બનાના ઇમેજ જનરેશન
ગૂગલ કંપનીએ ઓગસ્ટ ૨૦૨૫માં પહેલી વાર નેનો બનાના નામે એઆઇ ઇમેજ જનરેશન ટૂલ લોન્ચ કર્યું ત્યારથી તેની ક્ષમતાએ ખાસ્સી એવી ચર્ચા જગાવી છે. આ ટૂલનું ઓફિશિયલ નામ જેમિની 2.5 ફ્લેશ ઇમેજ છે. આ ટૂલ આપણી શાબ્દિક સૂચના મુજબ લગભગ કોઈ પણ પ્રકારની ઇમેજ જનરેટ કરી આપે છે. હવે, ગયા મહિને એટલે કે નવેમ્બર ૨૦, ૨૦૨૫માં નેનો બનાના પ્રો વર્ઝન પણ લોન્ચ થઈ ગયું […]
સૌની માહિતીનું સરેઆમ વેચાણ !
હજી હમણાં, ગયા બુધવારે ટેક્નોવર્લ્ડમાં આપણે સૌની માહિતનું સરેઆમ શેરિંગ શીર્ષક સાથે, ભારતમાં શરૂ થયેલી એક ખાસ્સી જોખમી વેબસાઇટ વિશે વાત કરી હતી. એ વેબસાઇટ પર ભારતના કોઈ પણ વ્યક્તિનો ફોન નંબર આપતાં, તેનું આખું નામ, સરનામું, લોકેશન, ઇમેઇલ એડ્રેસ, આધાર નંબર વગેરે બધી જ માહિતી મેળવી શકાતી હતી – કોઈ લોગ ઇન કે પાસવર્ડ કે ઓટીપી આપવાની જરૂર નહીં, બધું સાવ ખુલ્લું! ધાર્યા મુજબ, એ વેબસાઇટ […]
નવા સપ્તાહમાં સેન્સેક્સ 83988 થી 86555 વચ્ચે અથડાશે
મુંબઈ : વૈશ્વિક બજારોમાં ફરી ઈક્વિટી સામે ગોલ્ડ-સિલ્વરની તેજીના તોફાને ઈન્વેસ્ટરો, ખેલાડીઓને અચંબામાં મૂકી દીધા છે. ભારત વિરૂધ્ધ પશ્ચિમી દેશોએ મોરચો ખોલીને ફરી રશીયાના નામે પ્રેશર લાવવા ટેરિફ યુદ્વનો નવો દોર શરૂ કર્યો છે. મેક્સિકોએ ભારત પર આકરા ટેરિફ લાદવાનો નિર્ણય લઈને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નહીં ધરાવતા દેશોના નામે ભારતની નિકાસોને ફટકો માર્યો છે. બીજી […]
ભારતના ઊંચા મૂલ્યના ચલણને ટૂંકમાં વ્યવહારમાં મૂકવા નેપાળ મંજુરી આપશે
મુંબઈ : ભારતની રૂપિયા ૧૦૦થી વધુના મૂલ્યની કરન્સી નોટસને સર્ક્યુલેશનમાં મૂકવા નેપાળ ટૂંક સમયમાં પરવાનગી આપવા વિચારી રહ્યું છે. એક દાયકાથી નેપાળમાં ભારતની ઊંચા મૂલ્યની ચલણી નોટસ પર પ્રતિબંધ મુકાયો છે. આ નિર્ણય અંતિમ તબક્કામાં છે અને આ સંદર્ભમાં નેપાળ ગેઝેટમાં ટૂંક સમયમાં નોટિસ જારી કરાશે અને બેન્કો તથા નાણાં સંસ્થાઓને તેની જાણ કરાશે એમ […]
રોજબરોજની આ 5 કુટેવો મગજ માટે નુકસાનકારક!
મગજ આપણા શરીરનું સૌથી કોમ્પલિકેટેડ અને સેન્સેટિવ અંગ છે, જે માત્ર આપણી વિચારવાની, સમજવાની અને યાદ રાખવાની ક્ષમતાને જ નિયંત્રિત નથી કરતું પરંતુ આખા શરીરની ફંક્શનિંગને કંટ્રોલ પણ કરે છે. આવી સ્થિતિમાં એક સ્વસ્થ મગજ સારી નિર્ણય લેવાની ક્ષમતા, શાર્પ મેમોરી પાવર અને માનસિક સ્થિરતા માટે જરૂરી છે, પરંતુ આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં આપણે જાણ્યે-અજાણ્યે કેટલીક […]
બેકાબૂ ડાયાબિટિસને કારણે હૃદયરોગ, કિડનીની સમસ્જા થવાનું જોખમ રહે છે : રિપોર્ટમાં દાવો
ગુજરાતમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 50 લાખ જેટલા લોકો ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે. ડૉક્ટરોના મતે વધુ ચિંતાની વાત એ પણ છે કે પ્રોફેશ્નલ સ્ટ્રેસ, બેઠાડુ જીવનશૈલી, અપૂરતી ઉંઘ, ફાસ્ટફૂડના નિયમિત સેવન અને ઓછી શારીરિક પ્રવૃત્તિથી ડાયાબિટીસના નિદાનની સરેરાશ ઉંમર 40 વર્ષથી ઘટીને 30 વર્ષ થઈ ગઈ છે. પાંચ વર્ષ માટે […]
Recent News
- પાદરાના ડભાસા મહલી ખાતે રાત્રે ખેતરમાં સુતેલ યુવાનની હત્યા December 19, 2025
- ખરમાસથી માંગલિક કાર્યો અટકી જશે! જાણો ક્યારથી શરૂ થશે લગ્નના શુભ મૂહુર્ત December 14, 2025
- ખરમાસથી 3 રાશિના જાતકોનું બજેટ બગડશે, જીવનમાં અનેક તકલીફોનું થશે આગમન December 14, 2025
- નવા વર્ષે બનશે હંસ-માલવ્ય રાજયોગ, કુંભ સહિત આ રાશિના જાતકોને થશે ધનલાભ December 14, 2025
- મેસી અને તેલંગાણાના CM સાથે રમ્યા ફુટબોલ December 14, 2025

મેસી અને તેલંગાણાના CM સાથે રમ્યા ફુટબોલ
આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનલ મેસી આજે 13 ડિસેમ્બરથી ભારતના પ્રવાસે છે. મેસી છેલ્લા 14 વર્ષમાં પહેલી વખત ભારતનો પ્રવાસ કરી રહ્યા છે જેની શરૂઆત તેમણે કોલકાતાથી કરી હતી. પણ ત્યાં અનુભવ કડવો રહ્યો હતો. સોલ્ટ લેક સ્ટેડિયમમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે તેમને માત્ર 22 મિનિટ પછી જ ત્યાંથી નીકળી જવાની ફરજ પડી હતી. […]
વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ ખતરામાં
ભારતીય યુવા બેટ્સમેન અભિષેક શર્મા T20 ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં કોઈપણ ભારતીય બેટર દ્વારા સૌથી વધુ રન બનાવવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની ખૂબ નજીક પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ આ કીર્તિમાન 2016માં બનાવ્યું હતું, જ્યારે તેણે 31 મેચોમાં 89.66ની સરેરાશથી 1,614 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદી અને 14 અડધી સદીનો સમાવેશ થતો હતો. હવે […]
નિવૃત્તિ બાદ ભાવુક થયો WWE સુપરસ્ટાર જૉન સીના
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ના એક યુગનો અંત આવ્યો છે. WWEના મહાન સુપરસ્ટાર જૉન સીનાએ શનિવારે (13મી ડિસેમ્બર) તેમની છેલ્લી મેચ લડીને રેસલિંગ રિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેમની અંતિમ મેચ ગુંથર સામે હતી, જેમાં સીનાને હારનો સામનો કરવો પડ્યો હતો. 20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ ટેપ આઉટ જૉન સીના તેમની અંતિમ મેચમાં ગુંથર સામે ટેપ આઉટ […]
ખરમાસથી માંગલિક કાર્યો અટકી જશે! જાણો ક્યારથી શરૂ થશે લગ્નના શુભ મૂહુર્ત
હિન્દુ ધર્મમાં લગ્ન અને અન્ય માંગલિક કાર્યો હંમેશા શુભ મૂહુર્તમાં જ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શુભ સમયે કરવામાં આવતા કાર્યો દેવતાઓના આશીર્વાદ અને ગ્રહોના અનુકૂળ પ્રભાવથી સફળ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. પરંતુ ખરમાસ શરૂ થતાંની સાથે જ, લગ્ન, મુંડન જેવા મોટા માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. […]
ખરમાસથી 3 રાશિના જાતકોનું બજેટ બગડશે, જીવનમાં અનેક તકલીફોનું થશે આગમન
ગ્રહોના પિતા અને રાજા સૂર્ય સમયાંતરે પોતાની ચાલમાં પરિવર્તન કરે છે. પરંતુ દર વર્ષે ડિસેમ્બરમાં સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ એ ખૂબ જ અદ્ભૂત ઘટના માનવામાં આવે છે. વાસ્તવમાં જ્યારે સૂર્ય ધન રાશિમાં ગોચર કરે છે ત્યારે ખરમાસની શરૂઆત થઈ જાય છે. જ્યોતિષીઓના મતે આ દરમિયાન સૂર્યનું તેજ ઓછું થઈ જાય છે, કારણ કે આ દરમિયાન […]












































